નિવેદન / PM મોદીએ કોરોના વેક્સીનને લઈને કહ્યું, ભારતમાં વેક્સીન આવશે ત્યારે...

pm modi on corona vaccine distribution  india update pandemic

કોરોના વાયરસના સંકટમાંથી દેશ પસાર થઈ રહ્યો છે આ સમયે ભારતમાં અનેક વેક્સીનનું ટ્રાયલ ચાલી રહ્યું છે. આ સમયે PM મોદીએ કહ્યું છે કે જ્યારે ભારતમાં કોરોના વેક્સીન આવશે ત્યારે તે દરેક નાગરિકને અપાશે. તેમાંથી કોઈ છૂટશે નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ