દીપ પ્રાગટ્ય / પહેલા થાળી-ચમચી લઇને હવે દીવડો લઇને કોરોના સામે લડવા દીકરાની સાથે ઉભા રહ્યા હિરાબા

pm modi mother hiraba lights diya coronavirus gujarat

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે પ્રધાનમંત્રીએ શુક્રવારે પોતાના સંબોધનમાં દેશવાસીઓને અપીલ કરી હતી કે તેઓ દેશની સેવામાં લાગેલા યોદ્ધાઓને સલામ કરે. તેના માટે લોકો રવિવારે રાત્રે 9 વાગ્યાથી 9 મિનિટ સુધી દીપ પ્રગટાવે. ત્યારે ગુજરાતમાં પણ લોકોએ દીપ પ્રગટાવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ