રાજકારણ / દિવાળીમાં રામ જન્મભૂમિ અયોધ્યાની મુલાકાત લેશે PM મોદી? આ મોટા કાર્યક્રમમાં જોડાય તેવી સંભાવના

pm modi may visit ayodhya during diwali to attend deepotsav

પીએમ નરેન્દ્ર મોદી દિવાળીમાં અયોધ્યામાં જઈ શકે છે. મનાઈ રહ્યું છે કે દર વર્ષે આયોજિત થનારા દીપોત્સવના કાર્યક્રમમાં સામેલ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ