કેબિનેટ વિસ્તરણ / હવે ખબર પડી! રવિશંકર, જાવડેકરને કેમ પડતા મૂકાયા? PM મોદીનું આવ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

PM Modi makes big statement regarding removal of Ravi Shankar, Javadekar, find out what he said

રવિશંકર પ્રસાદ અને જાવડેકર સહિતના 12 મંત્રીઓને પડતા મૂકવાનું કારણ આપતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે વ્યવસ્થાને કારણે તેમને હટાવાયા છે, ક્ષમતા સાથે કોઈ સંબંધ નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ