મન કી બાત / સત્તામાં નહીં સેવામાં રહેવા માગું છું, હું તો જનતાનો સેવક છું: મન કી બાતમાં PM મોદી

PM Modi made a big statement on Amrut Mahotsav in Mann Ki Baat today

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમમાં કહ્યું કે અમૃત મહોત્સવની ગૂંજ દરેક જગ્યાએ હવે રહેવાની. સાથેજ તેમણે કહ્યું કે હું સત્તામાં નથી પરંતુ દેશની સેવા કરવા માટે આવ્યો છું.

બ્રેકિંગ ન્યૂઝ