નિવેદન / J-Kમાં આયુષ્યમાન ભારત યોજના લોન્ચ, PM મોદીએ કહ્યું- અમે લોકોના ભલા માટે છોડી હતી ખુરશી

pm modi launch ayushmam bharat scheme in jammu kashmir

જમ્મુ-કાશ્મીરને પ્રધાનમંત્રી મોદીએ શનિવારે મોટી ભેટ આપી છે. પ્રધાનમંત્રી મોદીએ જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્ર સરકારની આયુષ્યમાન ભારત યોજના લોન્ચ કરી હતી. આ અવસર પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુવાહાટીથી વીડિયો કોન્ફરન્સિગના માધ્યમથી જોડાયા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ