દિવાળી પ્લાન / PM મોદી બોર્ડર પર સૈનિકો સાથે ઉજવશે 2022ની દિવાળી, બદ્રિનાથ અને કેદારનાથમાં પૂજા-અર્ચના પણ કરશે

PM Modi is going to celebrate 2022 diwali with Jawaans, also visit to Kedarnath and Badrinath

પોતાના પરિવારથી દૂર રહી દેશની રક્ષા કરતાં એવા જવાનોની દિવાળી પણ પ્રકાશમય બનાવવા દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરવર્ષની જેમ આ વખતે પણ સેનાના જવાનો સાથે દિવાળીનો પવિત્ર તહેવાર ઉજવશે. તારીખ 22 અને 23 ઑક્ટોબરે વડાપ્રધાન કેદારનાથ અને બદ્રીનાથનાં પણ દર્શન કરવાનાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ