ગૌરવ / ગુજરાતમાંથી આ 7 સંતોને અયોધ્યા રામમંદિર ભૂમિ પૂજન માટે આમંત્રણ, 912 પવિત્ર તીર્થની માટી અને જળ મોકલાયા

pm modi invite Gujarat 7 sain for ayodhya ram mandir shilanyas

ગુજરાતમાંથી 5મી ઓગસ્ટે અયોધ્યામાં થનારા રામજન્મભૂમિ શિલાન્યાસમાં 7 સંતોને આમંત્રણ મળ્યું છે જ્યારે ગુજરાતના 912 પવિત્ર તીર્થની માટી અને જળ અયોધ્યા મોકલાયું છે. આવો જાણીએ કયા કયા સંતોને આમંત્રણ મળ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ