મુલાકાત / સમગ્ર વિશ્વ તમારા પરાક્રમથી વાકેફ છે, ઘાયલ જવાનો સાથે PM મોદીએ કરી વાતચીત

pm modi interaction with injured soldiers

ગલવાન ઘાટીમાં ભારત અને ચીની સેના વચ્ચે થયેલી અથડામણમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા. જ્યારે કેટલાક જવાનો આ અથડામણમાં ઘાયલ થયાં હતા. ત્યારે પ્રધાનમંત્રી મોદીએ ઘાયલ જવાનો સાથે મુલાકાત કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ