સંતની સ્મૃતિમાં / PM મોદીએ હૈદરાબાદમાં કર્યું સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટીનું અનાવરણ, વર્લ્ડની બીજી મોટી પ્રતિમા, જાણો કોની યાદમાં બનાવાઈ

PM Modi inaugurates 'Statue of Equality' commemorating Bhakti Saint Sri Ramanujacharya in Hyderabad

પ્રધાનમંત્રી મોદીએ હૈદરાબાદમાં વર્લ્ડની બીજી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી દેશને સમર્પિત કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ