'ગંદકી ભારત છોડો' / રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રના ઉદ્ઘાટન સમયે PM મોદીએ કહ્યું, દેશને નબળો બનાવતી બુરાઈઓ ભારત છોડે

PM modi inaugurates rashtriya swachhata kendra

પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રનું ઉદ્ધાટન કર્યુ છે. આ સેન્ટર મહાત્મા ગાંધીને સમર્પિત કરવામાં આવ્યુ છે. પ્રધાનમંત્રી મોદીએ આ માટે સૌથી પહેલા 10 એપ્રિલ 2017ના રોજ ગાંધીજીના ચંપારણ સત્યાગ્રહના 100 વર્ષ પુરા થવા પર કરી હતી. આ કેન્દ્રમાં આવેલા સભાગૃહમાં ભાવિ પેઢીને સ્વચ્છ ભારત મિશનની સફળ યાત્રાના દર્શન થશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ