ઉધ્ધાટન / પ્રદર્શનના નામ પર દેશની સરકારી સંપતિઓને હાનિ ન પહોંચાડો, આ દેશને નુકસાન છેઃ PM મોદી

PM Modi inaugurates new bhaupur new khurja section

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારના રોજ પૂર્વી સમર્પિત માલવહન ગલિયારાના 'ન્યૂ ભાઉપુર-ન્યૂ ખુર્જા' ખંડનું ઉધ્ધાટન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લીલી ઝંડી બતાવી ઉદ્ધાટન કર્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ