દિલ્હી / દેશને ઉધઈની માફક આ વંશવાદ ખતમ કરી નાંખશે, પ્રહાર કરવો જરૂરી : PM મોદી

pm modi inaugurates national conference on vigilance and anti corruption

મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચાર વિરૂદ્ધ ઝીરો ટોલરન્સ અંગેની વિજિલન્સ અને એન્ટી કરપ્શન પર રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું કે પહેલા ગૃહમંત્રી સરદાર પટેલે આવી સિસ્ટમ બનાવવાનો પ્રયાસ કર્યો, જેમાં તેની નીતિઓમાં નૈતિકતા હોવી જોઈએ. પછીના દાયકાઓમાં, જુદા જુદા સંજોગો બનાવવામાં આવ્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ