દિલ્હી / આજે PM મોદી રાયસીના ડાયલોગનું કરશે ઉદ્ઘાટન, વિશ્વનાં 90 દેશોના પ્રતિનિધિઓ થશે સામેલ

pm modi inaugrate raisina dialogue 2022 today in new delhi

PM નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં રાયસીના ડાયલોગ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. જણાવી દઈએ કે આ પ્રોગ્રામની શરૂઆત વર્ષ 2016માં કરવામાં આવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ