રાજસ્થાન / ગુર્જરોના સૌથી મોટા ધામમાં PM મોદી: કહ્યું હું આજે PM નહીં એક યાત્રીના રૂપમાં આશીર્વાદ લેવા આવ્યો છું

PM Modi in Rajasthan bhagwan devnarayan 111th anniversary ceremony bhilwara

PM મોદીએ કહ્યું કે ભારત એક ભૂ-ભાગ નથી, પરંતુ આપણી સંસ્કૃતિની, સભ્યતાની, સદ્ભાવનાની એક અભિવ્યક્તિ છે. ભારતને ભૌગોલિક, સાંસ્કૃતિક, સામાજિક અને વૈચારિક રૂપે તોડવાનાં અનેક પ્રયાસો કરવામાં આવ્યાં પરંતુ ભારતને કોઈ પણ શક્તિ સમાપ્ત ન કરી શકી.

બ્રેકિંગ ન્યૂઝ