Mann Ki Baat / PM મોદીએ ઓમિક્રોન અંગે કરી મહત્વની વાત, ગ્રુપ કેપ્ટન વરુણ સિંઘ અને કૃષ્ણ ભગવાનને પણ કર્યા યાદ

PM Modi in Mann Ki Baat talks about varun singh krishna arjun and Greece student for singing vande mataram

PM મોદીએ આજે 2021 ના વર્ષનું આખરી મન કી બાત સંબોધન કર્યું હતું. જેમાં તેમણે ગ્રુપ કેપ્ટન વરુણ સિંહને યાદ કર્યા હતા. સાથે તેમણે ઓમીક્રોન વેરિયન્ટ મુદ્દે પણ કેટલીક્ મહત્વની વાત કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ