નવી દિલ્હી / લોકોએ માત્ર સરકાર નથી બદલી, સરોકાર પણ બદલવાની અપેક્ષા કરી છેઃ પીએમ

PM Modi in Lok Sabha

લોકસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર ભાષણ કર્યું છે. જેમાં પીએમ મોદીએ આભાર ભાષણ શરૂ કરતાં રાષ્ટ્રપતિનો આભાર માન્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિનું અભિભાષણ દેશને દિશા બતાવનાર છે. રાષ્ટ્રપતિના અભિભાષણમાં ન્યૂ ઇન્ડિયાનું વિઝન જોવા મળ્યું.

બ્રેકિંગ ન્યૂઝ