સરદાર જયંતી  / જાણો, કાલે વરસાદ હશે તો કેવડિયા કોલોનીમાં ખાતે PM મોદીના કાર્યક્રમનું શું થશે

pm modi in kevadiya colony for sardar jayanti 2019

સરદાર જયંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં કેવડિયા કોલોનીની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે ગુજરાતને માથે વરસાદ અને વરસાદને કારણે પાકમાં થયેલા નુકસાનના છાજીયા લેવાઈ રહ્યા છે પરંતુ તંત્રને વાવાઝોડા અને વરસાદથી થયેલા નુકસાન કરતા આવતી કાલે યોજાનારા કાર્યક્રમમાં વધારે રસ છે એટલે જ આ અંગેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. વરસાદ આવે તો પણ આ કાર્યક્રમ અટકાવવામાં નહી આવે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ