પીએમ મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસે. કેશુબાપાને શ્રદ્ધાંજલિ આપી કાર્યક્રમોનો શુભાંરભ કર્યો, કેશુબાપાના પરિવારને મળીના સાંત્વના આપી હતી અને મહેશ કનોડિયા નરેશ કનોડિયાને ઘરે તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. અને હવે તે કેવડિયા પહોંચ્યા હતા. અને 17થી વધુ પ્રોજેક્ટનું ઉધ્ઘાટન કરવાનું શરૂ કર્યુ હતુ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચિલ્ડ્રન ન્યુટ્રિશિયન પાર્ક ખુલ્લું મુક્યું છે. 'સહી પોષણ, દેશ રોશન' થીમ પર આ પાર્ક બનાવાયો છે.
PM Modi આજે ગુજરાતમાં
કેશુબાપાને શ્રદ્ધાંજલિ આપી શરૂ કરશે બીજા કામ
અમદાવાદ એરપોર્ટ પર પહોચ્યા પીએમ મોદી
પીએમ મોદી કેવડિયા પહોંચ્યા
PM મોદી આજે ગુજરાત મુલાકાતે આવ્યા છે. પહેલા PM મોદી ગાંધીનગર પહોંચ્યા હતા જ્યાં કેશુબાપાને શ્રધ્ધાંજલિ આપી તેમના પરિવારને સાંત્વના આપી હતી. અને સ્વ. મહેશ કનોડિયા નરેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ આપવા તેમના ઘરે પહોંચ્યા હતા.
કેશુબાપાને શ્રધ્ધાંજલિ આપી તેમના પરિવારને સાંત્વના આપી હતી
Pm મહેશ-નરેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. હિતેશ કનોડિયાએ જણાવ્યું હતુ કે, અમારા પરિવાર માટે ગર્વની વાત છે.
PM મોદી અમારા ઘરે આવી સાંત્વના પાઠવી હતી. PM મોદીએ કહ્યું કે બંને ભાઇ અમર થઇ ગયા હતી. મહેશ-નરેશ કનોડિયા અમર થઇ ગયા હતા. PM અમારા ઘરે આવી હિંમત આપી હતી. અમારા દુઃખમાં PM મોદી સહભાગી થયા હતી.