'અટલ સંવાદ' / જ્યારે પીએમ મોદીએ ખેડૂત સાથે સંવાદમાં કહ્યું કે 'મને આજે એક વાતનો ખૂબ અફસોસ છે...'

PM Modi holds discussions with farmers

દેશમાં એક તરફ જ્યાં ખેડૂતો પોતાની માંગો પર આંદોલન કરી રહ્યા છે ત્યાં પીએમ મોદીએ આજે દેશના નવ કરોડ ખેડૂત પરિવારોને પીએમ કિસાન સમ્માન યોજના હેઠળ રકમ ટ્રાન્સફર કરાવી અને દેશના છ રાજ્યોના ખેડૂતો સાથે સંવાદ પણ કરવા જઈ રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ