રિપોર્ટ / 'મૌનમોહન' કહેનારા લોકોને ઝટકો : PM મોદી સંસદમાં મનમોહન સિંહ અને દેવગૌડા કરતા પણ ઓછું બોલ્યાં

PM modi has spoken only 22 times in siz years in parliament

પીએમ નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે તત્કાલીન પીએમ મનમોહન સિંહને મૌન મોહન કહેતા હતા. જોકે હવે પીએમ મોદીએ સંસદને કેટલીવાર સંબોધિત કરી તેના પર અહેવાલ સામે આવ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ