નિવેદન / રામમંદિર નિર્માણમાં PM મોદીનું તો કોઈ યોગદાન જ નથી, દિગ્ગજ ભાજપ સાંસદનું નિવેદન

PM Modi has no contribution towards Ram temple, says Subramanian Swamy

અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિના નિર્માણ કાર્ય શરુ થાય તે પહેલા જ ભાજપ નેતાએ પીએમ મોદી પર હુમલા કર્યા છે. પીએમ મોદી ભૂમિપૂજન કરે તે પહેલા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે રામમંદિર નિર્માણમાં પીએમ મોદીનું કોઈ યોગદાન જ નથી. 

બ્રેકિંગ ન્યૂઝ