BIG NEWS / કૃષિ કાયદા બાદ આ મુદ્દે પણ ખેડૂતો સામે ઝૂકી મોદી સરકાર, MSP પર પણ લેવાયો મોટો નિર્ણય

 pm modi formed a committee on msp farmers should return home agriculture minister narendra tomar

ખેડૂતોના આંદોલન વચ્ચે કૃષિ મંત્રીએ કહ્યું પરાળ સળગાવવા પર કેસ નહીં ચાલે રાજ્ય સરકાર આ અંગે નિર્ણય લેશે આ સાથે MSP અંગે ટૂંક સમયમાં એક સમિતીની પણ રચના કરાશે  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ