કોરોના / લોકડાઉનને 3 મે સુધી લંબાવવા પાછળ શું છે PM મોદીનું ગણિત ? થશે આ ફાયદો

pm modi extended lockdown till 3rd may not 30th april know the reason behind this

પ્રધાનમંત્રી નરેદ્ર મોદીએ આજે ફરી એકવાર દેશવાસીઓને સંબોધન કર્યું. પ્રધાનમંત્રી નરેદ્ર મોદીના સંબોધન પહેલા જ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે લોકડાઉનની મર્યાદા વધશે અને તે  વધી પણ પ્રધાનમંત્રી નરેદ્ર મોદીએ આજે સમાપ્ત થઈ રહેલા લોકડાઉનને 19 દિવસ એટલે કે, 3 મે સુધી લંબાવી દીધું છે. જો કે 3 મેની તારીખ નક્કી થયા બાદ દેશવાસીઓના મનમાં એ સવાલ ઊઠી રહ્યો છે કે, 3 મે જ કેમ, 30 એપ્રિલ  કેમ નહીં? કે 5 મે કેમ નહી?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ