બેઠક / આ ત્રણ કામ તો ભૂલથી પણ ન કરતા...! નવા મંત્રીઓ માટે PM મોદીએ ખેંચી દીધી 'લક્ષ્મણરેખા'

pm modi draws lines for new ministers before even taking oath

પ્રધાનમંત્રી મોદીએ નવા મંત્રીઓ માટે ત્રણ ત્રણ લક્ષ્મણરેખા નક્કી કરી છે, મંત્રીઓને કહ્યું કે ભ્રષ્ટાચાર સહન નહીં થાય, જવાબદારી સમજો તથા જશ્ન ન મનાવો.

બ્રેકિંગ ન્યૂઝ