યોજના / રેકડી અને લારીવાળાઓને મોદી સરકારે આપી મોટી ભેટ, આ યોજનામાં કોઈ ગેરંટી વિના મળી રહ્યાં છે 10,000 રૂપિયા

PM Modi distribute loans to 300000 street vendors under PM Svanidhi Yojana

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુપીના નાના દુકાનદારોને એક મોટી ભેટ આપી છે. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ રેકડી અને લારીવાળાઓને 10,000 હજાર રૂપિયા સુધીની લોન આપવામાં આવી રહી છે. ભારતના અર્થતંત્રમાં રેકડી અને લારીવાળાઓની મહત્ત્વની ભૂમિકાને હોવાથી મોદી સરકારે તેમની પ્રામાણિકતાની ભાવનાની પ્રશંસા કરી અને કહ્યું કે ગરીબો ક્યારેય પણ પ્રામાણિકતા અને આત્મ-સન્માન સાથે બાંધછોડ કરતા નથી અને આજે આખો દેશ તેમના પરિશ્રમનું સન્માન કરી રહ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ