બાંગ્લાદેશ / શક્તિપીઠ જેશોરેશ્વરી મંદિરમાં પૂજા બાદ PM મોદીએ કહ્યું- માં કાલી કોરોનાથી મુક્તિ અપાવે

pm modi day two visit of bangladesh visit jeshoreshwari 5 mous may signed

આજે પીએમ મોદી બાંગ્લાદેશના બીજા અને અંતિમ દિવસે બંને દેશ વચ્ચે લગભગ 5 કરાર પર હસ્તાક્ષર થઈ શકે છે. ત્યારે આજે પીએમએ જેશોરેશ્વરી મંદિરમાં પૂજા કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ