વિવાદ / INS વિરાટ પર રાજીવ ગાંધીના પ્રવાસને લઈને PM મોદીના દાવાનું એડમિરલ રામદાસે કર્યું ખંડન

PM modi claim former pm rajiv gandhi picnic ins admiral ramdas rejects

એડમિરલ રામદાસે સ્પષ્ટ કર્યું છે કે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી ત્યારે અધિકારીક પ્રવાસે લક્ષદ્વીપ ગયા હતા. તેમના અંગત ઉપયોગ માટે કોઇ જહાજનો ઉપયોગ કર્યો ન હતો.

બ્રેકિંગ ન્યૂઝ