કોરોના / લૉકડાઉન પર આગામી રણનીતિને લઇને પ્રધાનમંત્રી મોદીની યોજાઇ બેઠક

pm modi chairs meeting amit shah piyush goyal hardeep singh puri

દેશમાં કોરોના વાયરસને કારણે 40 દિવસના લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ લૉકડાઉન આગામી 3 મેના રોજ પૂર્ણ થવાનું છે, ત્યારબાદની તૈયારીઓને લઇને પ્રધાનમંત્રી મોદીએ આજે મંત્રી મંડળ સાથે એક ખાસ બેઠક યોજી હતી. જેમાં આગામી 3 મે બાદની રણનીતિ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ