અટકળ / RSS પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કરી શકે છે PM મોદી

pm modi can meet rss chief mohan bhagwat

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘ ચાલક મોહન ભાગવાત સાથે મુલાકાત કરી શકે છે. સુત્રોનું કહેવું છે કે પીએમ મોદી નાગપુર સ્થિત સંઘના મુ્ખ્યાલય પહોંચશે અને ત્યાં વિવિધ મુદ્દે વાર્તાલાપ અને ચર્ચા વિચારણા કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ