જાહેરાત / ખેડૂતો માટે PM મોદી કરી શકે છે આ મોટી જાહેરાત, ધરતીપુત્રોને સૌથી મોટી સમસ્યામાં મળશે રાહત

PM Modi can make this big announcement for the farmers

ગાંઘીનગર મહાત્મા મંદિર ખાતે આજે યોજાનારા સહકારથી સમૃદ્ધિ સુધીના સંમેલનનું આયોજન કરાવવામાં આવ્યું છે. જેમાં PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેવાના છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ