હાલચાલ / PM મોદીએ શંકરસિંહ વાઘેલાને ફોન કરીને પુછ્યા ખબર અંતર

pm modi call shankersinh vaghela for covid 19 health care

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે ગંભીર બની રહી છે. ત્યારે હવે નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. શંકરસિંહ વાઘેલા કોરોના પોઝિટિવ આવ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શંકરસિંહ વાઘેલાને ફોન કર્યો હતો અને તેમની ખબર અંતર પૂછી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ