ખુશખબર / મોદી કેબિનેટ દ્વારા પાકવીમાને લઈને ખેડૂતો માટે મોટો નિર્ણય, જાણીને ધરતીપૂત્રો ખુશખુશાલ

Pm modi cabinet good news for farmer regarding crop insurance

ખેડૂતો માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. મોદી કેબિનેટે પ્રધાનમંત્રી વીમા યોજનાને સ્વૈચ્છિક બનાવી છે. જેથી હવે ખેડૂતો મરજી પ્રમાણે વીમો લઈ શકશે. જાણો શું છે મહત્વના મુદ્દા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ