ગાંધીનગર / PM મોદીએ પોતાના જન્મદિવસે માતા હીરાબાના લીધા આશીર્વાદ, સાથે ભોજન લીધુ

PM Modi Blessing Mother Hiraba

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના જન્મદિવસની ઉજવણી ગુજરાતમાં કરી હતી. આજે 17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. ત્યારે પીએમ મોદીએ રાયસણ સ્થિતિ નિવાસ સ્થાને માતા હિરાબાના આશીર્વાદ લીધા. પીએમ મોદીએ માતા હિરાબા સાથે ભોજન લીધું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ