TROLL / રડારવાળા નિવેદન પર સોશિયલ મીડિયામાં PM મોદીની ઊડી રહી છે મજાક

PM-modi-balakot-air-strike-radar-statement-social-media-memes-funny-comments

વડાપ્રધાન નરેદ્ર મોદીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, બાલાકોટ એરસ્ટ્રાઇક દરમિયાન એમણે સલાહ આપી હતી કે વાદળ અને વરસાદ થવાને કારણે ભારતીય વાયુસેનાના વિમાનો પાકિસ્તાનની રડારમાં આવવાથી બચી શકે છે. 

બ્રેકિંગ ન્યૂઝ