હિમાચલ પ્રદેશ / ખુદને કટ્ટર ઈમાનદાર કહેનારા જ સૌથી મોટા ભ્રષ્ટાચારી છે: PM મોદીએ નામ લીધા વિના કર્યા પ્રહાર

PM Modi at Solan Rally talked about double engine government

પીએમ મોદીએ વિજય સંકલ્પ રેલીને સંબોધિત કરતાં કહ્યું કે સોલને આટલી વ્યાપક પ્રતિક્રિયાની સાથે આ સંદેશો આપ્યો છે કે હિમાચલમાં ડબલ એન્જિનની સરકાર ફરી બનશે. તે સાથે જ તેમણે વિપક્ષી દળો પર પ્રહાર કરતાં કહ્યું કે ' આ લોકો પોતાને કટ્ટર ઇમાનદાર કહે છે, પરંતુ સૌથી વધુ ભ્રષ્ટાચારી હોય છે. '

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ