ગાંધીનગર / 'મુશ્કેલીઓનો સામનો કરીશું પણ ખેડૂતોને અસર નહીં થવા દઈએ' : સહકારથી સમૃદ્ધિ સંમેલનમાં PM મોદીનું મોટું નિવેદન

PM Modi at Samrudhi Sammelan with cooperation at Mahatma Mandir in Gandhinagar

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સહકારથી સમૃદ્ધિ સંમેલનમાં પહોંચ્યા પીએમ મોદી. કેન્દ્રીય મંત્રી અમિતશાહ તથા સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ સંમેલનમાં હાજર

બ્રેકિંગ ન્યૂઝ