મહામારી / કોરોનાના કેસ ઘટતા જ PM મોદીએ આપ્યું નિવેદન, આ નિર્ણયથી કેસમાં થયો ઘટાડો

pm modi at grand challenges annual meeting

ભારતમાં કોરોના રોગચાળાનો રિકવરી રેટ 88 ટકા છે. આવું એટલા માટે થયું છે કારણ કે ભારત એવો પ્રથમ દેશ છે જેમાં લૉકડાઉન લચીલા સ્વરૂપે અપનાવવામાં આવ્યુ હતું. કોવિડ 19 રસી વિકસાવવામાં ભારત હવે અગ્રણી દેશ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ગ્રાન્ડ ચેલેન્જની વાર્ષિક બેઠકના ઉદઘાટન સમારોહ દરમિયાન આ વાત કહી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ