પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત અન્ય નેતાઓએ આજે તેમણે શ્રદ્ઘાંજલિ આપી.
પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની આજે છે પુણ્યતિથિ
પીએમ નરેન્દ્ર મોદીએ આપી શ્રદ્ઘાંજલિ
સોનિયા ગાંધી અને રાહૂુલ ગાંધીએ તેમના સ્મૃતિ સ્થળ પર જઇને શ્રદ્ઘાંજલિ આપી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ઑફિશ્યલ ટ્વિવટ એકાઉન્ટ પરથી ટ્વીટ કરીને જણાવ્યુ કે, 'દેશના પ્રૂવ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ પર શ્રંદ્ઘાજલિ'
देश की पूर्व प्रधानमंत्री श्रीमती इंदिरा गांधी को उनकी पुण्यतिथि पर विनम्र श्रद्धांजलि।
કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ અને UPA અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની સાથે અન્ય ઘણા દિગ્ગજ નેતાઓએ દિલ્હી સ્થિત શક્તિ સ્થળ પર તેમના સ્મૃતિ સ્થળ પર જઇને શ્રદ્ઘાંજલિ આપી. જે લોકોએ ઇન્દિરા ગાંધીને શ્રદ્ઘાંજલિ આપી તેમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત, પાર્ટીના સાસંદ અને ઘણા કાર્યકર્તાઓએ શક્તિ સ્થળ પર જઇને શ્રદ્ઘાંજલિ આપી અને તેમની યાદમાં રાખેલા કાર્યક્રમમાં ભાગ લીધો.
आज मेरी दादी श्रीमती इन्दिरा गांधी जी का बलिदान दिवस है। आप के फौलादी इरादे और निडर फैसलों की सीख हर कदम पर मेरा मार्गदर्शन करती रहेगी। आपको मेरा शत् शत् नमन।
My tributes to my grandmother & former PM, Smt Indira Gandhi Ji on the anniversary of her martyrdom.
#Delhi: Congress Interim President Sonia Gandhi and Former PM Manmohan Singh pay tribute to former PM Indira Gandhi at Indira Gandhi Memorial on her death anniversary. pic.twitter.com/ylooFvK4L3