નિધન / વિઠ્ઠલભાઈની વિદાય: ભાજપના મંત્રી બોલ્યાં, મારા સાથી અને સારા મિત્ર ગુમાવ્યા

PM Modi and other leaders condole on BJP leader Vitthal Radadiya death passes away

સૌરાષ્ટ્રના કદાવર એવા સક્ષમ ખેડૂત નેતા અને ગુજરાતના પૂર્વ મંત્રી વિઠ્ઠલ રાદડિયાનું અવસાન થયું છે. જેઓએ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. ઘણા લાંબા સમયથી બિમાર હોવાથી છેલ્લાં 2 વર્ષથી ઝાયડસ હોસ્પિટલમાં જ રહ્યાં હતા. ત્યારે તેમનાં નિધનથી PM મોદી સહિતનાં અનેક દિગ્ગજ નેતાઓએ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ