અમદાવાદ / PM મોદીએ દેશને ખુલ્લા શૌચ મુક્ત જાહેર કર્યો અને કહ્યું- દરેક વ્યક્તિ એક સંકલ્પ લે

PM Modi Ahmedabad riverfront Sabarmati Ashram gandhi jayanti GMDC navratri

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એરફોર્સના ખાસ વિમાનથી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટની બહાર ગુજસેલના ગ્રાઉન્ડ ઉપર પીએમ મોદી જાહેર સભાને સંબોધી હતી. પીએમ સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી જ્યાં તેઓ મહાત્મા ગાંધીને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા. અહીં તેઓ હ્દયકુંજમાં 30 મિનિટ જેટલો સમય વિતાવ્યો હતો. ત્યાર બાદ હવે તેઓ રિવરફ્રન્ટ પહોંચ્યા હતા જ્યાં દેશને ખુલ્લામાં શૌચ મુક્ત જાહેર કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી GMDC ગ્રાઉન્ડમાં નવરાત્રીમાં માતાજીની આરતી કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ