પ્રોત્સાહન / નાણા મંત્રીની જાહેરાતથી અર્થવ્યવસ્થા પર શું થશે અસર? PM મોદીએ કહ્યું કે...

PM Modi after Nirmala Sitharaman Rs 73000 crore stimulus

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સોમવારે કરવામાં આવેલી જાહેરાત તેમજ સમયસર લેવામાં આવેલા પગલાથી અર્થવ્યવસ્થાની માંગને પ્રોત્સાહન મળશે. નિર્મલા સીતારમણે LTCના બદલે રોકડ ચૂકવણી અને તહેવારની સીઝનમાં ગ્રાહકોની માગને પ્રોત્સાહિત કરવા તેમજ અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે સરકારી કર્મચારીઓને 10,000 રૂપિયા સુધીની આગમી ચૂકવણીની જાહેરાત કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ