નિર્ભયા કેસ / ચાર દોષિતોને અપાયેલી ફાંસીને લઇને PM મોદીએ કહ્યું, ન્યાયની થઇ જીત

PM Modi After Nirbhaya Convicts Justice Has Prevailed

7 વર્ષ 3 મહીના અને 3 દિવસ બાદ આજે નિર્ભયાને ઇન્સાફ મળ્યો છે. ચાર દોષિતો અક્ષય કુમાર, પવન ગુપ્તા, વિનય શર્મા અને મુકેશ કુમારને આજે ફાંસી આપવામાં આવી છે. ફાંસી બાદ દેશમાં મહિલાઓમાં ખુશીની લહેર જોવા મળી છે. ફાંસીને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ન્યાયની જીત થઇ. 

બ્રેકિંગ ન્યૂઝ