"મેન ઇન ઈન્ડિયા ફોર ધ વર્લ્ડ" વિષય પર વર્ચ્યુઅલી સંબોધિત કરતાં PM મોદીએ કહ્યું કે આ સમયે આપણો એક્સપોર્ટ GDP લગભગ 20 ટકા છે.
"મેન ઇન ઈન્ડિયા ફોર ધ વર્લ્ડ" વિષય પર વર્ચ્યુઅલી સંબોધન
ચાર પ્રકાર દ્વારા વધશે આ એક્સપોર્ટ
મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટર્સ માટે મોટા સમાચાર
"મેન ઇન ઈન્ડિયા ફોર ધ વર્લ્ડ" વિષય પર વર્ચ્યુઅલી સંબોધન
PM મોદીએ નિકાસની નવી સંભાવનાઓ પર જોર આપતા કહ્યું કે ફિઝિકલ, ટેક્નોલોજિકલ અને ફાયનાન્શિયલ કેનેક્ટિવિટીને લઈ દુનિયા આગળ જતાં ઘણી નાની થઈ રહી છે અને એવામાં ભારતનું એક્સપોર્ટનું કદ વધતાં આખી દુનિયામાં એક નવી સંભાવના બનાવી રહી છે. શુક્રવારે વિદેશમાં ભારતીય મિશનના પ્રમુખ અને વ્યાપારણી દુનિયાના લોકો સાથે "મેન ઇન ઈન્ડિયા ફોર ધ વર્લ્ડ" વિષય પર વર્ચ્યુઅલી સંબોધિત કરતાં PM મોદીએ કહ્યું કે આ સમયે આપણો એક્સપોર્ટ GDP લગભગ 20 ટકા છે. આપણી અર્થવાયવસ્થાનું કદ, આપણાં Potential, આપણું મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ ઇન્ડસટ્રીના બેઝને જોતાં ઘણી વૃદ્ધિ થઈ હોવાની સંભાવના છે.
ચાર પ્રકાર દ્વારા વધશે આ એક્સપોર્ટ
PM મોદીએ કહ્યું કે એક્સપોર્ટ વધારવા માટે ચાર ફેક્ટર્સ ખૂબ જ મહત્વના છે. પહેલું - દેશમાં મેન્યુફેકચરિંગ ખૂબ જ માત્રામાં વધે. બીજું છે ટ્રાન્સપોર્ટ, લોજિસ્ટિકણી બધી જ સમસ્યાઓ દૂર થાય. ત્રીજું છે એક્સપોર્ટર્સની સાથે સરકાર ખભોથી ખભો મિલાવીને ચાલે અને ચોથું છે ભારતીય પ્રોડક્ટ્સ માટે ઇન્ટરનેશનલ માર્કેટ. જે આજના આયોજન સાથે જોડાયેલ છે.
મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટર્સ માટે મોટા સમાચાર
તેમણે કહ્યું કે પ્રોડક્શનણી નવી યોજનાથી માત્ર મેન્યુફેકચરિંગ સ્કેલ જ નહિ પણ ગ્લોબલી ક્વોલિટી અને એફિસિયન્સીના કદમાં પણ વધારો થવામાં મદદ મળશે. જેમાં આત્મનિર્ભર ભારતણી નવી ઇકો સિસ્ટમ તૈયાર થશે. દેશને અને દુનિયાને નવા એક્સપોર્ટ ચેમ્પિયન મળશે.