સરદાર જયંતિ / કેવડીયા ખાતે IAS પ્રોબેસનર્સને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધ્યા

પીએમ મોદી ગુરુવારે દેશના પ્રથમ ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ નિમિત્તે ગુજરાત પહોંચ્યા હતા. કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અંગે તાલીમાર્થી IAS અધિકારીઓને સંબોધન કરતાં તેમણે કહ્યું કે એક સમયે એક સમસ્યા હલ કરવાનો પ્રયાસ કરો. પીએમ મોદીએ કહ્યું કે ભવિષ્યમાં જ્યારે તમે (આઈએએસ અધિકારી) તરીકે ક્યાંક હાજર થશો ત્યારે 'એક જિલ્લો, એક સમસ્યા અને સંપૂર્ણ નિરાકરણ' નીતિ પર કામ કરો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ