BJP કાર્યકરોને સંબોધન / PM મોદીએ કહ્યું, ખેડૂત, શ્રમિક અને મધ્યમ વર્ગના હિતમાં સરકારે લીધા ઐતિહાસિક નિર્ણયો

pm modi addresses BJP workers from all over india

ભારતીય જનસંઘના જનક ગણાતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જયંતિના કાર્યક્રમ પર આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોરોના સંકટ કાળમાં પાર્ટીના કાર્યકર્તાઓએ લોકોની સેવા કરી, કેટલાંક કોરોનાથી સંક્રમિત થયા અને કેટલાકે જીવ પણ ગુમાવ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ