મન કી બાત / PM મોદીએ મનકી બાત દ્વારા દેશવાસીઓને કર્યું સંબોધન, કહ્યું- દેશના વિકાસ માટે એકજૂટ થવાની જરૂર

pm modi addresses 79th edition of mann ki baat

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમ મનકી બાત દ્વારા દેશની જનતાને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રી નાગરિકોને દેશના વિકાસ માટે એકજૂટ થવા માટેની અપીલ કરી હતી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ