મહામારી / રાષ્ટ્રજોગ સંબોધન દરમ્યાન પ્રધાનમંત્રી મોદીએ ભારતમાં કોરોનાની વેક્સિનને લઇને જુઓ શું કહ્યું

pm modi address to nation coronavirus Vaccine

કોરોના સંકટ વચ્ચે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ફરીએકવાર રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ હતું. તેમણે પોતાના સંબોધનમાં લોકોને હજી પણ સાવચેત રહેવાની વાત કરી હતી. તો આ સાથે કોરોનાની વેક્સિનને લઇને પણ તેમણે નિવેદન આપ્યું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ