ચૂંટણી / બે ટંકનું ખાવા ન મળતા સેનામાં ભરતી થાય છે તેવું કહેનારા ડૂબી મરોઃ PM મોદી

PM Modi address public rally for BJP candidates in Karnataka

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે કર્ણાટકના મુખ્યમંત્રી કહે છે કે જેમને બે ટંકનું ખાવાનું નથી મળતું તેઓ સેનામાં જાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ