બંધારણ દિવસ / PM મોદીએ કહ્યું ઐતિહાસિક દિવસ, દેશવાસીઓએ બંધારણ પર આંચ નથી આવવા દીધી

 PM Modi Address on Constitution day AT Parliament Session Loksabha Rajyasabha

દેશમાં આજે બંધારણ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ અવસરે સંસદના સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન કરી રહ્યા છે.જો કે કોંગ્રેસ, શિવસેના, લેફ્ટ અને ડીએમકેના સાંસદોએ બંધારણ દિવસના સમારોહના બહિષ્કારનો નિર્ણય લીધો છે. વિપક્ષનો આરોપ છે કે બીજેપીએ મહારાષ્ટ્રમાં લોકતંત્રની હત્યા કરી છે.વિપક્ષ સંસદ પરિસરમાં આંબેડકરની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કરશે. મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉઠકપટકના કારણે આજે પણ સંસદના બંને સદનમાં હંગામો થઈ શકે તેવી શક્યતા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ